RFRF સંદર્ભમાં "સુભાષ - સ્વરાજ - સરકાર" કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ મંડલના સંયુક્ત ઉપક્રમે RFRF સંદર્ભમાં આયોજિત "સુભાષ - સ્વરાજ - સરકાર" કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ભારતીય શિક્ષણ મંડલના અખિલ ભારતીય સંગઠન મંત્રીશ્રી મુકુલ કાનીટકરજી એ ઉપસ્થિત રહી વિષયના સંદર્ભમાં સૌને માર્ગદર્શીત કર્યા હતા.

આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાએલ હતો.

આ પ્રસંગે ભારતીય શિક્ષણ મંડલના અખિલ ભારતીય સહપ્રમુખ આચાર્ય દિપક કોઈરાલાજી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષશ્રી સુરેશજી નાહટા, સૌરાષ્ટ્ર પ્રાંતના RFRF ના અધ્યક્ષશ્રી ડો. રમેશભાઈ કોઠારી તથા વિવિધ કોલેજોના પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

07-08-2022